Explore more Articles in

કૃષિ

ગુરૂવારના દિવસે આ ઉપાયો કરવાથી ખુલી જશે તમારા ભાગ્યનાં દ્વાર, માતા લક્ષ્મી કરશે અઢળક ધનવર્ષા

અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારા માટે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે ગુરૂવારે શું ઉપાય કરવા જોઈએ તે જાણો. ગુરૂવારના દિવસે કરો...

માર્ગશીર્ષ મહિનો 2023: આજથી માર્ગશીર્ષ મહિનો શરૂ થઈ રહ્યો છે, જો તમારા પર ભગવાન કૃષ્ણની કૃપા હોય તો આ બાબતોનું ધ્યાન ચોક્કસ રાખો.

માર્ગશીર્ષ માસ: સનાતન ધર્મમાં માર્ગશીર્ષ માસનું ધાર્મિક મહત્વ છે. લોક ભાષામાં આ માસને અહાગન પણ કહેવાય છે. આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે....

સોમવારના દિવસે કરો આ 5 સરળ ઉપાય, ભોળાનાથની કૃપાથી થશે સુખ સમૃદ્ધિનો વાસ

સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથનો માનવામાં આવે છે. આમ તો રોજ જ શંકર જીની પૂજા કરવામાં આવે છે, પરંતુ માન્યતા છે કે સોમવારે વિધિ વિધાનથી...

સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય

શનિવાર શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા પદ્ધતિસર કરવાથી વ્યક્તિની તમામ ડૂબતી નૈયા પાર થઈ જાય છે. એવું કહેવાય છે કે જો સૂર્યોદય...

ગુજરાતના 5 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોની ચિંતા વધી,24 કલાક ભારે

ગુજરાતમાં થી ચોમાસાએ હજુ થોડા દિવસો પહેલાં જ વિદાય લીધી છે અને ખેડુતો તેમના પાક લેવામાં વ્યસ્ત છે એવા સમયે 5 જિલ્લામાં કમોસમી વરસાદ...

જાણો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને આપવામાં આવે છે 2000 રૂપિયાની સહાય

કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાની...

ફ્રાન્સ: વરસાદને કારણે Tereos ના ખાંડના ઉત્પાદનને અસર થઈ

ફ્રાન્સના સૌથી મોટા ખાંડ ઉત્પાદકે જણાવ્યું હતું કે, ખાંડ બીટની અછતને કારણે Tereos ની અડધા ખાંડની મિલોએ ઉત્પાદન ધીમું કરવું પડ્યું છે. તાજેતરના અઠવાડિયામાં...

ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. એ ક્રમમાં હવે પાકના સારા ઉત્પાદન માટે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પણ આપવામાં...

ડાંગ : આધુનિક ખેડૂતને માત્ર ખેતીમાં નહીં માર્કેટિંગમાં પણ નિપુણ બનાવવાનો પ્રયાસ કરાયો, વઘઈ ખાતે ત્રિદિવસીય વર્કશોપ યોજાયો

ડાંગ જીલ્લામાં વઘઈ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સીટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે "Agriculture marketing and future of millet...

Most Popular